06/08/2026
ચોમાસા માં સોલાર સિસ્ટમ વીજળી ઉત્પાદન નથી કરતી આ એક ઘણી પ્રચલિત ગેરમાન્યતા છે.
સોલાર સૂર્ય થી નહિ પણ તેના પ્રકાશ થી વીજળી બનાવે છે. અને ચોમાસામાં સૂર્ય વાદળ પાછળ ઢંકાઈ જાય છે, તેનો પ્રકાશ નહિ. સોલાર પેનલ્સ આ પ્રકાશને વીજળી માં રૂપાંતરિત કરે છે. તેથી ચોમાસામાં પણ વીજળીનું ઉત્પાદન તો અવિરત ચાલુ જ રહે છે.
હા વાદળોના લીધે પ્રકાશ ઓછો મળવાથી વીજળી નું ઉત્પાદન ઓછું જરૂર થાય છે, પણ ક્યારેય થોભતું નથી. તો જો તમે પણ ચોમાસાની ચિંતા કરીને સોલાર લગાવવાથી ડરતા હો તો નિશ્ચિંન્ત રહો. સોલાર આપનો સાથ ક્યારેય નહિ છોડે.
વધુ માહિતી માટે આજે જ હિયાશા સોલાર નો સંપર્ક કરો.