27/03/2019
*દ્વારકા માં રહો વય વધારો*
દુનિયાના કોઈ પણ ખુણા માં રહો પણ *દ્વારકા* જેવું સુખ ક્યાંય નહીં....
*BBC news* નાં સર્વેમાં આ વાત સિદ્ધ થઈ ચુકી છે. વિજ્ઞાનીઓને નવા રિસર્ચમાં જાણવા મળ્યું કે, *દ્વારકા* ની જમીન, આબોહવા અને પાણીની અસરથી 100 વર્ષથી ઉપરની ઉંમર ઘાટકોપરમાં રહેનારા માણસ ને મળે છે.
*દ્વારકા* ની જમીનમાં જે ખનીજ છે તે માનવીના જીવનમાં નવો ઉમંગ ભરે છે. શરીરને જોઈતા બધાજ ખનીજ *દ્વારકા ના* પાણીમાં પ્રમાણસર છે જે શરીરને જલ્દી વૃદ્ધ થતું અટકાવે છે અને લાંબી વય સુધી મનુષ્ય ને યુવાન રાખે છે.
*દ્વારકા ની* આબોહવા જેવી દુનીયામાં કોઈ પણ ખૂણામાં આબોહવા નથી.
*દ્વારકા* ની આબોહવા માનવીના હાડકા અને ફેફસાને હરહંમેશ મજબૂત રાખે છે. હૃદયના લોહીને પાતળું રાખે છે જે ત્વરાથી શરીરમા ભ્રમણ કરે છે. ટી.બી.કે દમ જેવા રોગ તો *દ્વારકા માં* એક બે મહિના રહો તો વગર દવાએ માણસ ઠીક થઈ જવાની ક્ષમતા ઘાટકોપર આબોહવા ધરાવે છે.
*દ્વારકા* *જેવો કચ્છ અબડાસા* નામનો એક પ્રદેશ છે તેની જમીન,પાણી અને આબોહવામાં આ ગુણ રહેલ છે. અહીં શુદ્ધ ઓક્સિજન મળે છે જે મનુષ્યના શરીર ને કોઈપણ રોગથી દૂર રાખે છે.
*દ્વારકા* માં વસવાટ કરવા વિદેશીઓ પણ આતુર છે.સારી જગ્યાઓ રીતસર વિદેશીઓ બુકિંગ કરવી રહ્યા છે .
ગતવર્ષમાં *દ્વારકામાં* વિદેશીયોની આવન જાવનનો આંકડો 25 લાખનો રહ્યો છે. જેઓ ત્રણ થી ચાર મહિના *દ્વારકામાં* રહ્યા હતા. આ વિદેશીઓ *દ્વારકા* ની ધરતી પર કોઈપણ સ્થળો ની મુલાકાત લીધા વગર ફક્ત આરામ ફરમાવવા રહ્યા હતા અને નાનીમોટી બીમારીઓ થી મુકત થઈ પાછા વિદેશ ગયા હતા.
વિજ્ઞાનીકોનું એ પણ કહેવું છે કે *દ્વારકા* ની ધરતી પર વર્ષમાં છ મહિના સતત રહેવાથી માણસની સરેરાશ ઉમરમાં વધારો થાય છે અને ઘણી બીમારીઓમાંથી મુકતિ મળે છે.......
*BBC news update - 01-07-2018* 🔲
JAY RADHA MADHAV