Hargovan Mistry Interior Funitur work

Hargovan Mistry Interior Funitur work Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hargovan Mistry Interior Funitur work, Thara.

20/05/2026

SP Mahisagar શ્રી સફીન હસન Sir

14/05/2026
માત્રૃ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શબ્દો ઓછા પડે જેની મમતાનું વર્ણન કરવા, એ વ્યક્તિ એટલે 'માઁમારા જીવનના દરેક સંઘર્ષમાં મા...
10/05/2026

માત્રૃ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
શબ્દો ઓછા પડે જેની મમતાનું વર્ણન કરવા, એ વ્યક્તિ એટલે 'માઁ
મારા જીવનના દરેક સંઘર્ષમાં મારો પડછાયો બનીને ઉભી રહેતી તે મારી જનેતા માતૃ દિવસની અનંત શુભેચ્છાઓ.🙏

આજે ૧ મે, ૨૦૨૬ના રોજ ગુજરાતનો ૬૭મો સ્થાપના દિવસ છે.​૧ મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યમાંથી અલગ થઈને ભાષાના આધારે ગુજરાત રાજ્ય...
01/05/2026

આજે ૧ મે, ૨૦૨૬ના રોજ ગુજરાતનો ૬૭મો સ્થાપના દિવસ છે.

​૧ મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યમાંથી અલગ થઈને ભાષાના આધારે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસને આપણે 'ગુજરાત ગૌરવ દિવસ' તરીકે પણ ઉજવીએ છીએ.
તમામ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! જય જય ગરવી ગુજરાત!

જગતગુરુ આદિ શંકરાચાર્ય: વિશ્વકર્મા વંશના અનમોલ રત્ન ની જ્યંતિ પર નત મસ્તકે નમન 🚩🙏
21/04/2026

જગતગુરુ આદિ શંકરાચાર્ય: વિશ્વકર્મા વંશના અનમોલ રત્ન ની જ્યંતિ પર નત મસ્તકે નમન 🚩🙏

ભગવાન પરશુરામ એ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સાત ચિરંજીવીઓ (જેઓ ક્યારેય મૃત્યુ પામતા નથી) માંના એક માનવામાં આવે છે.જન્...
19/04/2026

ભગવાન પરશુરામ એ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સાત ચિરંજીવીઓ (જેઓ ક્યારેય મૃત્યુ પામતા નથી) માંના એક માનવામાં આવે છે.
જન્મ અને વંશાવલી
​તેમનો જન્મ ત્રેતાયુગમાં ભૃગુવંશના મહર્ષિ જમદગ્નિ અને માતા રેણુકાને ત્યાં થયો હતો.
​તેમના જન્મ સમયે તેમનું નામ રામ હતું, પરંતુ શિવજી દ્વારા આપેલ શસ્ત્ર પરશુ (ફરસી) (કુહાડી) ધારણ કરવાને કારણે તેઓ પરશુરામ તરીકે ઓળખાયા છે.
​👉 શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા
​તેઓ માત્ર વેદોના જ્ઞાતા જ નહીં, પણ અસ્ત્ર-શસ્ત્ર વિદ્યામાં પણ નિપુણ હતા.
​તેમણે ભગવાન શિવની કઠોર તપસ્યા કરીને દિવ્ય 'પરશુ' અને ધનુષ પ્રાપ્ત કર્યા હતા.
​તેઓ માતૃ-પિતૃ ભક્તિના ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે.
​👉 અત્યાચારી શાસકોનો અંત
​શાસ્ત્રો મુજબ, જ્યારે હૈહય વંશના રાજા કાર્તવીર્ય અર્જુન (સહસ્ત્રાર્જુન) અહંકારી બન્યો અને મહર્ષિ જમદગ્નિની કામધેનુ ગાયનું હરણ કરી તેમનું અપમાન કર્યું, ત્યારે પરશુરામે તેનો વધ કર્યો હતો.
​તેમણે પૃથ્વીને ૨૧ વખત અત્યાચારી અને અધર્મી ક્ષત્રિય થી મુક્ત કરી હતી, તેમનો વિરોધ અન્યાય, અહંકાર અને અત્યાચારી ક્ષત્રિય સામે હતો.
​👉સામાજિક અને સાંસ્કૃતિક યોગદાન
​તેમણે જીતેલી તમામ પૃથ્વી મહર્ષિ કશ્યપને દાનમાં આપી દીધી હતી.
​એવું માનવામાં આવે છે કે તેમણે સમુદ્રને પાછળ હટાવીને કોંકણ અને કેરળની ભૂમિનું સર્જન કર્યું હતું.
👉​તેઓ ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય જેવા મહાન યોદ્ધાઓના ગુરુ હતા.
​👉 ચિરંજીવી અસ્તિત્વ
​પૌરાણિક માન્યતા અનુસાર, પરશુરામ આજે પણ મહેન્દ્રગિરી પર્વત પર તપસ્યામાં લીન છે.
​તેઓ કલિયુગના અંતે જ્યારે ભગવાન કલ્કિ પ્રગટ થશે, ત્યારે તેમના ગુરુ બનીને તેમને શસ્ત્રવિદ્યા શીખવશે. જય પરશુરામ.

અક્ષય તૃતીયાનો આ દિવસ એવો છે જે ઉદય કરે જેનો ક્યારેય અંત ન આવે,​જેમ આ દિવસનું પુણ્ય અક્ષય (ક્યારેય ન ખૂટે તેવું) છે, તેમ...
19/04/2026

અક્ષય તૃતીયાનો આ દિવસ એવો છે જે ઉદય કરે જેનો ક્યારેય અંત ન આવે,
​જેમ આ દિવસનું પુણ્ય અક્ષય (ક્યારેય ન ખૂટે તેવું) છે, તેમ આપનું જીવન પણ પ્રેમ, શાંતિ અને ઉત્તમ સ્વાસ્થ્યથી હંમેશા ભરેલું રહે.

​સત્કર્મનું ભાથું બાંધવાનો અને નવી આશાઓના બીજ રોપવાનો શ્રેષ્ઠ દિવસ એટલે અખાત્રીજ. ભગવાન લક્ષ્મી-નારાયણ આપના ભંડાર હંમેશા છલકતા રાખે.

14/04/2026
વિશ્વના સૌથી તાકાતવર યોદ્ધા માતા અંજનીપુત્ર હનુમાનજી મહારાજના જન્મોત્સવ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙏 🚩
02/04/2026

વિશ્વના સૌથી તાકાતવર યોદ્ધા માતા અંજનીપુત્ર હનુમાનજી મહારાજના જન્મોત્સવ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙏 🚩

પરમ પૂજ્ય વંદનીય મોહનદાસજી મહારાજના દિવ્ય આત્માને પરમાત્મા શાંતિ આપે 🙏
01/04/2026

પરમ પૂજ્ય વંદનીય મોહનદાસજી મહારાજના દિવ્ય આત્માને પરમાત્મા શાંતિ આપે 🙏

Address

Thara

Website

Alerts

Be the first to know and let us send you an email when Hargovan Mistry Interior Funitur work posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hargovan Mistry Interior Funitur work:

Share